GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
તિજોરી બીલના સંદર્ભમાં નીચેનામાંથી ક્યુ વિધાન સાચું નથી ?

તિજોરી બીલો ગુરૂવારે પાકતા હોય છે.
તિજોરી બીલો લાંબાગાળાની બજાર જામીનગીરીઓ છે.
તિજોરી બીલો શૂન્ય કુપન બોન્ડો છે.
તિજોરી બીલો ભારત સરકાર વતી રીઝર્વ બેંક બહાર પાડે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે આપેલાં વિધાનો જુઓ :
1. દરેક જિલ્લામાં જિલ્લા પરિષદની રચના કરવી અને કલેક્ટર તેના મુખ્ય સચિવ તરીકે કામ કરે.
2. દરેક રાજ્યમાં એક વિધાનપરિષદ હોય કે જેમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય.
3. રાજ્ય નાણાં પંચો કેન્દ્રીય નાણાં પંચની ભલામણોને ધ્યાનમાં લે.
4. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને બંધારણ હેઠળ સોંપાયેલાં તમામ કામો સોંપવાં.
ઉપરોક્ત ભલામણો કોના દ્વારા કરવામાં આવી હતી ?

આપેલ પૈકી એક પણ નહીં
અશોક મહેતા સમિતિ
બળવંતરાય મહેતા સમિતિ
વહીવટી સુધારા પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
___ એ એવી પ્રવૃત્તિ છે, જેમાં કાર્યના બંધારણમાં જરૂરી ફેરફાર કરીને વધુ પડકારયુક્ત બનાવવામાં આવે છે.

કાર્ય વિસ્તૃતીકરણ
કાર્યફેરબદલી
આપેલ તમામ
કાર્ય સમુદ્ધિકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP