GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ક્યા સાહિત્યકારે ‘પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

ધ્રુવ ભટ્ટ
મધુરાય
અમૃતલાલ વેગડ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરનું નામ જણાવો.

એસ. વાય. કુરેશી
આપેલ પૈકી એક પણ નહીં
નસીમ ઝૈદી
વી. એસ. સંપત

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP