Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતી ભાષાના શિરમોર સમો “રણજીતરામ સુવર્ણચંદ્રક" સૌપ્રથમ કયાં સાહિત્યકાર ને એનાયત કરવામાં આવ્યો હતો ?

ઝવેરચંદ મેધાણી
ઉમાશંકર જોશી
રણજીતરામ મહેતા
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મૃત્યુદંડની સજામાંથી...

ભારતના રાષ્ટ્રપતિ માફી આપી શકે.
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ માફી આપી શકે.
ભારતની સંસદ માફી આપી શકે.
ભારતના વડાપ્રધાન માફી આપી શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP