ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જુગતરામ દવેનો આશ્રમ ક્યા આવેલો છે ? સાપુતારા વાંસદા ધરમપુર વેડછી સાપુતારા વાંસદા ધરમપુર વેડછી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિઘન્દુ ગ્રંથની રચના કોણે કરી હતી ? બ્રહ્મગુપ્ત ધન્વંતરિ આર્યભટ્ટ સુશ્રુત બ્રહ્મગુપ્ત ધન્વંતરિ આર્યભટ્ટ સુશ્રુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમરકોષ ગ્રંથની રચના કોણે કરી હતી ? અમરસિંહ સુશ્રુત મયૂર ભટ્ટ બાણભટ્ટ અમરસિંહ સુશ્રુત મયૂર ભટ્ટ બાણભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પરબ’ કઈ સાહિત્યિક સંસ્થાનું પ્રકાશન છે ? ગુજરાતી સાહિત્ય પરિષદ એક પણ નહીં ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાતી સાહિત્ય પરિષદ એક પણ નહીં ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP