ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મ ર ભ ન ય ય ય - આ કયા છંદનું બંધારણ છે ? અનુષ્ઠુપ મનહર સ્ત્રગ્ધરા દોહરો અનુષ્ઠુપ મનહર સ્ત્રગ્ધરા દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્રગ્ધરા છંદ માં કેટલા આક્ષે યતિ આવે છે ? દસમા અને બારમા આઠમ અને દસમા સાતમા અને ચૌદમા આ પૈકી કૌઈ નહિ દસમા અને બારમા આઠમ અને દસમા સાતમા અને ચૌદમા આ પૈકી કૌઈ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્રગ્ધરા છંદ માં કુલ કેટલા અક્ષર હોય છે ? 22 23 11 21 22 23 11 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખાટી છાશે ભીજવી ગગરી કળશિયા માંજી સોને મઢી દે - આ પંક્તિનો છંદ ઓળખાવો. દોહરો મનહર પૃથ્વી સ્રગ્ધરા દોહરો મનહર પૃથ્વી સ્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દોહરો છંદમાં યતિ કયા અક્ષર પછી આવે છે ? બારમા તેરમા ચૌદમા દસમા બારમા તેરમા ચૌદમા દસમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP