ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નાલંદાના બે મહાન વિદ્વાનો ગુણમતી અને સ્થિરમતીએ કયા અધ્યાપનનું કાર્ય કર્યું હતું ? તક્ષશિલા વિક્રમશીલા વલભી આપેલ તમામ તક્ષશિલા વિક્રમશીલા વલભી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોની અધ્યક્ષતામાં વલભી ખાતે જૈન આગમોની વાચના તૈયાર થઈ હતી ? અશ્વઘોષ દેવાર્ધિશ્રમાશ્રવણ નાગાર્જુનસૂરી સ્થુલીભદ્ર અશ્વઘોષ દેવાર્ધિશ્રમાશ્રવણ નાગાર્જુનસૂરી સ્થુલીભદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શાન્તાચાર્ય અને સૂરાચાર્ય કયા સોલંકી રાજાના દરબારમાં હતા ? ભીમદેવ પ્રથમ કુમારપાળ સિદ્ધરાજ સોલંકી કર્ણદેવ સોલંકી ભીમદેવ પ્રથમ કુમારપાળ સિદ્ધરાજ સોલંકી કર્ણદેવ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભરૂચ ખાતે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર કંપની (GNFC)નું કારખાનું કયા મુખ્યમંત્રીના સમયમાં સ્થપાયું ? ઘનશ્યામ ઓઝા ચીમનભાઈ પટેલ માધવસિંહ સોલંકી શંકરસિંહ વાઘેલા ઘનશ્યામ ઓઝા ચીમનભાઈ પટેલ માધવસિંહ સોલંકી શંકરસિંહ વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અડાલજ(ગાંધીનગર) સ્થિત રૂડાવાવ ___ ની સમૃતિમાં બંધાવવામાં આવી હતી. ભીમદેવ-2 રૂડા દેવી એક પણ નહિ રાણા વીરસિંહ ભીમદેવ-2 રૂડા દેવી એક પણ નહિ રાણા વીરસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP