ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે ?

હુમાયુનામા - અકબર
અશ્વઘોષ - બુદ્ધચરિત
પાણિની - અષ્ટાધ્યાયી
કાલિદાસ - રઘુવંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અકબરે તેના દરબારના નવરત્નો, કલાકારો વિદ્વાનો અને તત્વચિંતકોને કયા શહેરમાં આશ્રય આપ્યો હતો ?

આગ્રા
દિલ્હી
ફતેહપુર સિક્રી
અલ્હાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટીશ વહિવટ દરમિયાન કોની ભલામણથી મદ્રાસ (ચેન્નઈ), મુંબઈ અને કલકત્તા (કોલકાતા) ખાતે યુનીવર્સીટીઓની સ્થાપના થઈ ?

લોર્ડ વિલિયમ બેન્ટિક
લોર્ડ મેકોલે
રાજા રામમોહનરાય
ચાર્લ્સ વુડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP