ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે ?

હુમાયુનામા - અકબર
અશ્વઘોષ - બુદ્ધચરિત
કાલિદાસ - રઘુવંશ
પાણિની - અષ્ટાધ્યાયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અકબરે તેના દરબારના નવરત્નો, કલાકારો વિદ્વાનો અને તત્વચિંતકોને કયા શહેરમાં આશ્રય આપ્યો હતો ?

અલ્હાબાદ
ફતેહપુર સિક્રી
આગ્રા
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટીશ વહિવટ દરમિયાન કોની ભલામણથી મદ્રાસ (ચેન્નઈ), મુંબઈ અને કલકત્તા (કોલકાતા) ખાતે યુનીવર્સીટીઓની સ્થાપના થઈ ?

ચાર્લ્સ વુડ
લોર્ડ મેકોલે
રાજા રામમોહનરાય
લોર્ડ વિલિયમ બેન્ટિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP