ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે ?

કાલિદાસ - રઘુવંશ
પાણિની - અષ્ટાધ્યાયી
અશ્વઘોષ - બુદ્ધચરિત
હુમાયુનામા - અકબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અકબરે તેના દરબારના નવરત્નો, કલાકારો વિદ્વાનો અને તત્વચિંતકોને કયા શહેરમાં આશ્રય આપ્યો હતો ?

ફતેહપુર સિક્રી
દિલ્હી
આગ્રા
અલ્હાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટીશ વહિવટ દરમિયાન કોની ભલામણથી મદ્રાસ (ચેન્નઈ), મુંબઈ અને કલકત્તા (કોલકાતા) ખાતે યુનીવર્સીટીઓની સ્થાપના થઈ ?

લોર્ડ મેકોલે
ચાર્લ્સ વુડ
લોર્ડ વિલિયમ બેન્ટિક
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP