ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોને બ્રિટિશ સરકારે ઈન્ડિયન સીવીલ સર્વિસમાંથી બરતરફ કરવામાં આવેલ હતા ? સુભાષ ચંદ્ર બોઝ સુરેન્દ્રનાથ બેનરજી સરદાર વલ્લભભાઈ પટેલ આર સી દત્ત સુભાષ ચંદ્ર બોઝ સુરેન્દ્રનાથ બેનરજી સરદાર વલ્લભભાઈ પટેલ આર સી દત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા ? અરૂણા અસફ અલી શ્રીમતી એની બેસન્ટ શ્રીમતી સરોજિની નાયડુ શ્રીમતી નેલી સેનગુપ્તા અરૂણા અસફ અલી શ્રીમતી એની બેસન્ટ શ્રીમતી સરોજિની નાયડુ શ્રીમતી નેલી સેનગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ સ્તૂપ પૈકી કયો સ્તૂપ ગાંધાર શૈલીમાં બાંધવામાં આવેલ છે ? લોરિયા - નંદનગઢ સ્તૂપ નાગાર્જુન - કૌડાનો સ્તૂપ તક્ષશિલા - ધર્મરાજિકા સ્તૂપ સારનાથ - ધર્મરાજિકા સ્તૂપ લોરિયા - નંદનગઢ સ્તૂપ નાગાર્જુન - કૌડાનો સ્તૂપ તક્ષશિલા - ધર્મરાજિકા સ્તૂપ સારનાથ - ધર્મરાજિકા સ્તૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઈલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલિફન્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે ? સાતવાહન બંશ ગુપ્તકાળ મૌર્યયુગ અનુમૌર્યયુગ સાતવાહન બંશ ગુપ્તકાળ મૌર્યયુગ અનુમૌર્યયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાય છે ? મોઢેરાનું સૂર્યમંદિર હજાર-રામ મંદિર બૃહદેશ્વર મંદિર કોણાર્કનું સૂર્યમંદિર મોઢેરાનું સૂર્યમંદિર હજાર-રામ મંદિર બૃહદેશ્વર મંદિર કોણાર્કનું સૂર્યમંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP