ભારતનો ઈતિહાસ (History of India) 'ઉજ્જૈન' નું પ્રાચીન નામ શું હતું ? અવંતી ઇન્દ્રાવતી કર્માવતી રેવતી અવંતી ઇન્દ્રાવતી કર્માવતી રેવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સતીપ્રથા, બાળલગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ? લાલા લજપતરાય રાજા રામમોહનરાય જવાહરલાલ નેહરુ લોકમાન્ય ટિળક લાલા લજપતરાય રાજા રામમોહનરાય જવાહરલાલ નેહરુ લોકમાન્ય ટિળક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? ભગતસિંહ સાવરકર વાસુદેવ બળવંત ફડકે ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ સાવરકર વાસુદેવ બળવંત ફડકે ચંદ્રશેખર આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે ? અર્થશાસ્ત્ર અષ્ટાધ્યાયી નિતીસારા મનુસ્મૃતિ અર્થશાસ્ત્ર અષ્ટાધ્યાયી નિતીસારા મનુસ્મૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે ? એનાટોલીઆ ચીન બર્મા પર્શિયા એનાટોલીઆ ચીન બર્મા પર્શિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP