ભારતનો ઈતિહાસ (History of India) 'ઉજ્જૈન' નું પ્રાચીન નામ શું હતું ? અવંતી કર્માવતી ઇન્દ્રાવતી રેવતી અવંતી કર્માવતી ઇન્દ્રાવતી રેવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સતીપ્રથા, બાળલગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ? લાલા લજપતરાય રાજા રામમોહનરાય જવાહરલાલ નેહરુ લોકમાન્ય ટિળક લાલા લજપતરાય રાજા રામમોહનરાય જવાહરલાલ નેહરુ લોકમાન્ય ટિળક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? ચંદ્રશેખર આઝાદ વાસુદેવ બળવંત ફડકે સાવરકર ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ વાસુદેવ બળવંત ફડકે સાવરકર ભગતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે ? અર્થશાસ્ત્ર નિતીસારા અષ્ટાધ્યાયી મનુસ્મૃતિ અર્થશાસ્ત્ર નિતીસારા અષ્ટાધ્યાયી મનુસ્મૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે ? એનાટોલીઆ પર્શિયા ચીન બર્મા એનાટોલીઆ પર્શિયા ચીન બર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP