ભારતનો ઈતિહાસ (History of India)
મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો.

ચરક
ભાસ્કરાચાર્ય
વરાહમિહિર
સુશ્રુત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના કયા હિન્દુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે ?

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ
પૃથ્વીરાજ ચૌહાણ
મહારાણા પ્રતાપ
ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ?

નિક્સન
ચેમ્સફર્ડ
લોર્ડ માઉન્ટબેટન
ડેલહાઉસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP