ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય ?

વૈશ્વિકીકરણ
આયાત અવેજીકરણ
ખાનગીકરણ
ઉદારીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દિનદયાળે કયો સિદ્ધાંત અપનાવવાનું કહ્યું છે ?

દરેક વ્યક્તિને મકાન
દરેક વ્યક્તિને અનાજ
દરેક વ્યક્તિને ન્યાય
દરેક વ્યક્તિને કામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બીજી પંચવર્ષીય યોજનાની વ્યુહરચના સાથે કોનું નામ સંકળાયેલ છે ?

પી.સી.મહાલનોબિસ
હેરોડ-ડોમર
એમ.એસ. સ્વામીનાથન
રાજકૃષ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP