ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા
સંસદ દ્વારા
નાણામંત્રાલય દ્વારા
માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કોઈ ચીજ વસ્તુની માંગ વધે અને તેની સામે પૂરવઠો વધે તો ભાવ વધારા પર શું અસર થાય ?

ભાવ યથાવત્ રહે
ભાવ વધે
આપેલ કોઈપણ બાબત બંને
ભાવ ઘટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP