યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
નીચેનામાંથી કઈ આવાસ યોજના ગરીબી રેખા નીચે જીવન જીવતા લોકો માટે ગુજરાત સરકારે જાહેર કરી છે ?

રાજીવ ગાંધી આવાસ યોજના
ઈન્દિરા આવાસ યોજના
સરદાર આવાસ યોજના
મહાત્મા ગાંધી આવાસ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
તીર્થગ્રામ યોજના મુજબ કયુ ગામ તીર્થગ્રામ તરીકે જાહેર થઈ શકે ?

છેલ્લા દસ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ.
છેલ્લા સાત વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ.
છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ.
છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP