નફો અને ખોટ (Profit and Loss)
એક વેપા૨ી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ રૂપિયા 900 માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથી એ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?

4% નુકસાન
1.1% નુકસાન
4% નફો
કોઈ નફો કે નુકસાન ન થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક સાયકલ તેની મૂળ કિંમત પર 18% જેટલી ખોટ સાથે વેચવામાં આવે છે. જો તે રૂ.990 જેટલી વધુ કિંમત લઈ વેચવામાં આવત તો 15% નફો થાત. તો આ સાયકલને કઈ કિંમત વેચવાથી 10% નફો થશે ?

રૂ. 2,700
રૂ. 3,000
રૂ. 3,300
રૂ. 3,200

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP