સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારતમાં બેરોજગારીની સમસ્યા કયા બે પરિણામ ધરાવતી સમસ્યા છે ?

રાજકીય અને શૈક્ષણિક
શૈક્ષણિક અને સામાજિક
આર્થિક અને રાજકીય
આર્થિક અને સામાજિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
CRRમાં વધારો કરવામાં આવે ત્યારે નાણાંના પુરવઠા પર કેવી અસર પડે છે ?

નાણાંનો પુરવઠો સ્થિર રહે છે.
આપેલ પૈકી કોઈ નહીં
નાણાંનો પુરવઠો ઘટે છે.
નાણાંનો પુરવઠો વધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP