Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું - વાક્ય પ્રકાર જણાવો.

સંકુલવાક્ય
સંયુક્તવાક્ય
સાદુંવાક્ય
મિશ્રવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
મગનભાઈએ પોતાના બંગલાના સમારકામ માટે 9% ના દરે 2 વર્ષ માટે સાદા વ્યાજે રૂ. 50,000/- કરજે લીધા. જો સાદા વ્યાજને બદલે ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવાનું થાય તો કેટલું વધારે વ્યાજ થાય ?

₹ 405
₹ 4500
ના આપવું પડે
₹ 810

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP