Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યુ હતું ? બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ બંધારણીય સલાહકાર બી.એન.રાવ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ બંધારણીય સલાહકાર બી.એન.રાવ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 18/5³ ને દશાંશ ચિન્હ પછી ___ અંકો છે. 4 2 5 3 4 2 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16 મું અને નીચેથી 24 મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ? 41 38 39 40 41 38 39 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Rice ___ in Dehradun. grows is grown grow grew grows is grown grow grew ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? અંજાર - જેસલ તોરલની સમાધિ અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ સતાધાર - આપા ગીગાની સમાધિ જૂનાગઢ - દાસી જીવણની સમાધિ અંજાર - જેસલ તોરલની સમાધિ અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ સતાધાર - આપા ગીગાની સમાધિ જૂનાગઢ - દાસી જીવણની સમાધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP