Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યુ હતું ?

ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ
બંધારણીય સલાહકાર બી.એન.રાવ
નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ
બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

સતાધાર - આપા ગીગાની સમાધિ
અંજાર - જેસલ તોરલની સમાધિ
અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ
જૂનાગઢ - દાસી જીવણની સમાધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP