Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યુ હતું ?

બંધારણીય સલાહકાર બી.એન.રાવ
બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર
નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ
ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ
અંજાર - જેસલ તોરલની સમાધિ
જૂનાગઢ - દાસી જીવણની સમાધિ
સતાધાર - આપા ગીગાની સમાધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP