Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનો ગધખંડ વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો :
સમભાવ પ્રેમનું બીજ છે. પરસ્પર સમભાવમાંથી જન્મતો પ્રેમ સ્થૂલથી પર હોય છે. હૃદયના પારસ્પરિક આકર્ષણ તથા પૂજનને આવકારે છે. આવાં પ્રેમનાં બે સ્વરૂપ - એક સૂક્ષ્મ જે આવકાર્ય છે કેમકે તેનાથી બંતેના જીવન ઉન્નત છે જ્યારે સ્થૂલ સ્વરૂપ વિનાશ નોંતરે છે.
પ્રશ્નઃ જીવન ઉન્નત ક્યારે બને છે ?

એકબીજાની જરૂરિયાત સંતોષવાથી
એકબીજાની પૂજા કરવાથી
પરસ્પરના દૈહિક આકર્ષણથી
સમભાવથી ઉત્પન્ન થતા સૂક્ષ્મ પ્રેમથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનો ગદ્યખંડ વાંચી પ્રશ્નોના ઉત્તર આપો :
“મનુષ્ય પોતાની દષ્ટિ છોડી બીજાની દષ્ટિથી જુએ તો જગતના મોટા ભાગના દુઃખો શાંત થઈ જાય.'
પ્રશ્નઃ સમસ્યાઓના હલ માટે મનુષ્યને શું છોડવાનું કહેવામાં આવે છે ?

પોતાની દૃષ્ટિ
અહંકાર
પોતાનો હઠાગ્રહ
પોતાની માન્યતાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો.

સદા + એવ = સદૈવ
વન + ઔષધિ = વનોષધી
પરમ + ઈશ્વર = પરમૈશ્વર્ય
મહા + ઋષિ = મહાઋષિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP