Talati Practice MCQ Part - 1
ક્યા સાહિત્યકારે “ પરિક્રમા નર્મદા મૈયાની” પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

રઘુવીર ચૌધરી
મધુરાય
ધ્રુવ ભટ્ટ
અમૃતલાલ વેગડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

અતોલ, અતીવ, અતિચાર, અતલસ
અતીવ, અતોલ, અતલસ, અતિચાર
અતિચાર, અતલસ, અતોલ. અતીવ
અતલસ, અતિચાર, અતીવ, અતોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP