Talati Practice MCQ Part - 1
ક્યા સાહિત્યકારે “ પરિક્રમા નર્મદા મૈયાની” પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

મધુરાય
ધ્રુવ ભટ્ટ
અમૃતલાલ વેગડ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

અતલસ, અતિચાર, અતીવ, અતોલ
અતીવ, અતોલ, અતલસ, અતિચાર
અતોલ, અતીવ, અતિચાર, અતલસ
અતિચાર, અતલસ, અતોલ. અતીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP