Talati Practice MCQ Part - 6 કયા વર્ષે બાબાસાહેબ આંબેડકરને મરણોપરાંત ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? 1992 1990 1965 1987 1992 1990 1965 1987 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયા મેળામાં વરસાદની આગાહી કરવામાં આવે છે ? પાલોદરનો મેળો ઝૂંડનો મેળો વરાણાનો મેળો માઘ મેળો પાલોદરનો મેળો ઝૂંડનો મેળો વરાણાનો મેળો માઘ મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બાગાયતી ખેતી માટે કઈ જમીન વધુ અનુકૂળ છે. પડખાઉ જમીન કાળી જમીન રેતાળ જમીન ક્ષારીય જમીન પડખાઉ જમીન કાળી જમીન રેતાળ જમીન ક્ષારીય જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મરાલ એટલે કયું પક્ષી ? કબૂતર બાજ મોર હંસ કબૂતર બાજ મોર હંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કોને વેદાંગ તરીકે ઓળખવામાં આવે છે ? ઉપનિષદ સ્મૃતિગ્રંથ છડ્દર્શન પુરાણ ઉપનિષદ સ્મૃતિગ્રંથ છડ્દર્શન પુરાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP