Talati Practice MCQ Part - 6
1909માં અમદાવાદ ખાતે વાઈસરૉય મિન્ટો પર રાયપુર તથા આસ્ટોડિયા દરવાજા પાસે કેટલાંક ક્રાંતિકારીઓ દ્વારા બૉમ્બ ફેંકાયો હતો. આ પ્રવૃત્તિમાં નીચેનામાંથી કયા ક્રાંતિકારીનો સમાવેશ થતો નથી ?

શંકર બેંકર
પુંજાભાઈ વકીલ
વસંતરાવ વ્યાસ
મોહનલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો.

વન + ઔષધિ = વનોષધી
મહા + ઋષિ = મહાઋષિ
સદા + એવ = સદૈવ
પરમ + ઈશ્વર = પરમૈશ્વર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP