Talati Practice MCQ Part - 7
સ્વામી વિવેકાનંદના મૃત્યુ બાદ રામકૃષ્ણ મિશનનું કાર્ય કોણે સંભાળ્યું હતું ?

રાજા રામમોહનરાય
સિસ્ટર નિવેદિતા
દયાનંદ સરસ્વતી
એની બેસન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
યયાતિ કયા સાહિત્યકારનું ઉપનામ છે ?

મનુભાઈ ત્રિવેદી
જ્યોતીન્દ્ર દવે
મુકુન્દરાય પટ્ટણી
ચંદ્રવદન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેના પૈકી ‘અવલંબન’ અને ‘અચરજ’નો સમાનાર્થી શબ્દ ક્યો છે ?

નિરાધાર - અચંબો
આધાર - અચાનક
સ્વતંત્ર - આશ્ચર્ય
નિઃસહાય - વિસ્મય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP