Talati Practice MCQ Part - 7
સ્વામી વિવેકાનંદના મૃત્યુ બાદ રામકૃષ્ણ મિશનનું કાર્ય કોણે સંભાળ્યું હતું ?

સિસ્ટર નિવેદિતા
એની બેસન્ટ
રાજા રામમોહનરાય
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
યયાતિ કયા સાહિત્યકારનું ઉપનામ છે ?

મનુભાઈ ત્રિવેદી
જ્યોતીન્દ્ર દવે
ચંદ્રવદન મહેતા
મુકુન્દરાય પટ્ટણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેના પૈકી ‘અવલંબન’ અને ‘અચરજ’નો સમાનાર્થી શબ્દ ક્યો છે ?

સ્વતંત્ર - આશ્ચર્ય
નિરાધાર - અચંબો
નિઃસહાય - વિસ્મય
આધાર - અચાનક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP