Talati Practice MCQ Part - 7
સ્વામી વિવેકાનંદના મૃત્યુ બાદ રામકૃષ્ણ મિશનનું કાર્ય કોણે સંભાળ્યું હતું ?

સિસ્ટર નિવેદિતા
રાજા રામમોહનરાય
દયાનંદ સરસ્વતી
એની બેસન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
યયાતિ કયા સાહિત્યકારનું ઉપનામ છે ?

મુકુન્દરાય પટ્ટણી
જ્યોતીન્દ્ર દવે
ચંદ્રવદન મહેતા
મનુભાઈ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેના પૈકી ‘અવલંબન’ અને ‘અચરજ’નો સમાનાર્થી શબ્દ ક્યો છે ?

નિરાધાર - અચંબો
આધાર - અચાનક
નિઃસહાય - વિસ્મય
સ્વતંત્ર - આશ્ચર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP