Talati Practice MCQ Part - 8
ભારતમાં હરિયાળી ક્રાન્તિના પાયામાં ___ હતા.

ડૉ.એમ.એસ. સ્વામીનાથન
જયપ્રકાશ નારાયણ
ડૉ.નોર્મન ઈ. બોલોંગ
ડૉ.કુરિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેનામાંથી ક્યું સમાનાર્થી જોડકું ખોટું છે ?

બળદ- સુરભિસુત-આખલો
હાથી-ગજ-હસ્તિ
શાર્દૂલ-મહિષી-મર્કટ
ભોરંગ-વાસુકિ-સર્પ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP