Talati Practice MCQ Part - 8
ગુજરાતના લેખકો અને તેમની કૃતિઓને સાચી રીતે ગોઠવો.
P) પદ્મનાભ
Q) ભાલણ
R) ભીમ
S) વાસુ
1) દશમસ્કંધ
2) પ્રબોધ પ્રકાશ
3) સગાળશા આખ્યાન
4) કાન્હડદે પ્રબંધ

S-3,Q-4,R-2,P-1
Q-1,P-2,R-3,S-4
R-2,Q-3,P-4,S-1
P-4,Q-1,R-2,S-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સામાજીક-સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ‘ગોળ ગધેડા' મેળો ક્યાં ઉજવવામાં આવે છે.

પંચમહાલ જિલ્લામાં
વલસાડ જિલ્લામાં
દાહોદ જિલ્લામાં
ડાંગ જિલ્લામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP