Talati Practice MCQ Part - 9 શત્રુંજય પર્વત ગુજરાત રાજ્યમાં ક્યાં આવેલ છે ? અમરેલી જૂનાગઢ પાલીતાણા સુરેન્દ્રનગર અમરેલી જૂનાગઢ પાલીતાણા સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 આમાંથી કયું પ્રાણી પેટ ઘસડીને ચાલી ન શકે ? ઉપરોક્ત તમામ ઘો નોળિયો નાગ ઉપરોક્ત તમામ ઘો નોળિયો નાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 આયુર્વેદ ઉપચાર પદ્ધતિમાં શસ્ત્રક્રિયા(વાઢ-કાપ) ક્ષેત્રે કોનું ઉત્તમ પ્રદાન છે ? મહર્ષિ ચરક વરાહ મિહિર મહર્ષિ સુશ્રુત નાગાર્જુન મહર્ષિ ચરક વરાહ મિહિર મહર્ષિ સુશ્રુત નાગાર્જુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલે કયા ઉપનામથી કવિતાઓ લખી છે ? દ્વિરેફ કલાપી કાન્ત શેષ દ્વિરેફ કલાપી કાન્ત શેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે" કાવ્યપંક્તિ ક્યા કવિની છે ? મણિલાલ ન. દ્વિવેદી બાલાશંકર કંથારિયા કાન્ત ન્હાનાલાલ મણિલાલ ન. દ્વિવેદી બાલાશંકર કંથારિયા કાન્ત ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP