Talati Practice MCQ Part - 9 શત્રુંજય પર્વત ગુજરાત રાજ્યમાં ક્યાં આવેલ છે ? પાલીતાણા જૂનાગઢ સુરેન્દ્રનગર અમરેલી પાલીતાણા જૂનાગઢ સુરેન્દ્રનગર અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 આમાંથી કયું પ્રાણી પેટ ઘસડીને ચાલી ન શકે ? ઉપરોક્ત તમામ ઘો નોળિયો નાગ ઉપરોક્ત તમામ ઘો નોળિયો નાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 આયુર્વેદ ઉપચાર પદ્ધતિમાં શસ્ત્રક્રિયા(વાઢ-કાપ) ક્ષેત્રે કોનું ઉત્તમ પ્રદાન છે ? નાગાર્જુન મહર્ષિ સુશ્રુત મહર્ષિ ચરક વરાહ મિહિર નાગાર્જુન મહર્ષિ સુશ્રુત મહર્ષિ ચરક વરાહ મિહિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલે કયા ઉપનામથી કવિતાઓ લખી છે ? કાન્ત કલાપી શેષ દ્વિરેફ કાન્ત કલાપી શેષ દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે" કાવ્યપંક્તિ ક્યા કવિની છે ? ન્હાનાલાલ કાન્ત મણિલાલ ન. દ્વિવેદી બાલાશંકર કંથારિયા ન્હાનાલાલ કાન્ત મણિલાલ ન. દ્વિવેદી બાલાશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP