Talati Practice MCQ Part - 9 શત્રુંજય પર્વત ગુજરાત રાજ્યમાં ક્યાં આવેલ છે ? અમરેલી પાલીતાણા જૂનાગઢ સુરેન્દ્રનગર અમરેલી પાલીતાણા જૂનાગઢ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 આમાંથી કયું પ્રાણી પેટ ઘસડીને ચાલી ન શકે ? નોળિયો ઉપરોક્ત તમામ ઘો નાગ નોળિયો ઉપરોક્ત તમામ ઘો નાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 આયુર્વેદ ઉપચાર પદ્ધતિમાં શસ્ત્રક્રિયા(વાઢ-કાપ) ક્ષેત્રે કોનું ઉત્તમ પ્રદાન છે ? મહર્ષિ સુશ્રુત વરાહ મિહિર નાગાર્જુન મહર્ષિ ચરક મહર્ષિ સુશ્રુત વરાહ મિહિર નાગાર્જુન મહર્ષિ ચરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલે કયા ઉપનામથી કવિતાઓ લખી છે ? દ્વિરેફ શેષ કાન્ત કલાપી દ્વિરેફ શેષ કાન્ત કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે" કાવ્યપંક્તિ ક્યા કવિની છે ? મણિલાલ ન. દ્વિવેદી કાન્ત બાલાશંકર કંથારિયા ન્હાનાલાલ મણિલાલ ન. દ્વિવેદી કાન્ત બાલાશંકર કંથારિયા ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP