Talati Practice MCQ Part - 9 શત્રુંજય પર્વત ગુજરાત રાજ્યમાં ક્યાં આવેલ છે ? પાલીતાણા જૂનાગઢ સુરેન્દ્રનગર અમરેલી પાલીતાણા જૂનાગઢ સુરેન્દ્રનગર અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 આમાંથી કયું પ્રાણી પેટ ઘસડીને ચાલી ન શકે ? ઉપરોક્ત તમામ નાગ ઘો નોળિયો ઉપરોક્ત તમામ નાગ ઘો નોળિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 આયુર્વેદ ઉપચાર પદ્ધતિમાં શસ્ત્રક્રિયા(વાઢ-કાપ) ક્ષેત્રે કોનું ઉત્તમ પ્રદાન છે ? વરાહ મિહિર મહર્ષિ સુશ્રુત મહર્ષિ ચરક નાગાર્જુન વરાહ મિહિર મહર્ષિ સુશ્રુત મહર્ષિ ચરક નાગાર્જુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલે કયા ઉપનામથી કવિતાઓ લખી છે ? શેષ કલાપી કાન્ત દ્વિરેફ શેષ કલાપી કાન્ત દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે" કાવ્યપંક્તિ ક્યા કવિની છે ? મણિલાલ ન. દ્વિવેદી કાન્ત બાલાશંકર કંથારિયા ન્હાનાલાલ મણિલાલ ન. દ્વિવેદી કાન્ત બાલાશંકર કંથારિયા ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP