Talati Practice MCQ Part - 9 'આગગાડી' અને 'ધરાગુર્જરી' નાટયકૃતિઓના લેખકનું નામ જણાવો. ચં. ચી. મહેતા ધનસુખલાલ મહેતા જયંતી દલાલ ક. મા. મુન્શી ચં. ચી. મહેતા ધનસુખલાલ મહેતા જયંતી દલાલ ક. મા. મુન્શી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 Identifty correct spelling : Committee Comittee Commitee None of these Committee Comittee Commitee None of these ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 600 રૂપિયાના ભાવે 20 કિલો કેરી ખરીદી, જેમાંથી 2 કિલો કેરી સડી જતાં ફેંકી દીધી. બાકીની કેરી 34 રૂપિયે 1 કિલોના ભાવે વેચી પણ ખરીદનારે 40 રૂપિયા ઓછા આપ્યા, તો કેટલા ટકા નફો અથવા ખોટ ગઈ હશે ? 2% નફો 1.33 % નફો 0.33 % ખોટ 0.33 % નફો 2% નફો 1.33 % નફો 0.33 % ખોટ 0.33 % નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયું પક્ષી સાપને મારીને ખાઈ જાય છે ? મોર સમડી ચામાચીડિયું ગીધ મોર સમડી ચામાચીડિયું ગીધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'ધીરજથી સારું કામ થાય' એવો અર્થ આપતી ન હોય એવી કહેવત કઈ છે ? ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર વિના સહકાર નહિ ઉદ્ધાર ધીરજનાં ફળ મીઠાં ઉતાવળે આંબા ન પાકે ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર વિના સહકાર નહિ ઉદ્ધાર ધીરજનાં ફળ મીઠાં ઉતાવળે આંબા ન પાકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP