Talati Practice MCQ Part - 9 'આગગાડી' અને 'ધરાગુર્જરી' નાટયકૃતિઓના લેખકનું નામ જણાવો. જયંતી દલાલ ચં. ચી. મહેતા ક. મા. મુન્શી ધનસુખલાલ મહેતા જયંતી દલાલ ચં. ચી. મહેતા ક. મા. મુન્શી ધનસુખલાલ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 Identifty correct spelling : Committee Commitee None of these Comittee Committee Commitee None of these Comittee ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 600 રૂપિયાના ભાવે 20 કિલો કેરી ખરીદી, જેમાંથી 2 કિલો કેરી સડી જતાં ફેંકી દીધી. બાકીની કેરી 34 રૂપિયે 1 કિલોના ભાવે વેચી પણ ખરીદનારે 40 રૂપિયા ઓછા આપ્યા, તો કેટલા ટકા નફો અથવા ખોટ ગઈ હશે ? 2% નફો 1.33 % નફો 0.33 % નફો 0.33 % ખોટ 2% નફો 1.33 % નફો 0.33 % નફો 0.33 % ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયું પક્ષી સાપને મારીને ખાઈ જાય છે ? ગીધ સમડી મોર ચામાચીડિયું ગીધ સમડી મોર ચામાચીડિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'ધીરજથી સારું કામ થાય' એવો અર્થ આપતી ન હોય એવી કહેવત કઈ છે ? ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર ધીરજનાં ફળ મીઠાં વિના સહકાર નહિ ઉદ્ધાર ઉતાવળે આંબા ન પાકે ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર ધીરજનાં ફળ મીઠાં વિના સહકાર નહિ ઉદ્ધાર ઉતાવળે આંબા ન પાકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP