Talati Practice MCQ Part - 9 'આગગાડી' અને 'ધરાગુર્જરી' નાટયકૃતિઓના લેખકનું નામ જણાવો. ક. મા. મુન્શી જયંતી દલાલ ધનસુખલાલ મહેતા ચં. ચી. મહેતા ક. મા. મુન્શી જયંતી દલાલ ધનસુખલાલ મહેતા ચં. ચી. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 Identifty correct spelling : None of these Commitee Committee Comittee None of these Commitee Committee Comittee ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 600 રૂપિયાના ભાવે 20 કિલો કેરી ખરીદી, જેમાંથી 2 કિલો કેરી સડી જતાં ફેંકી દીધી. બાકીની કેરી 34 રૂપિયે 1 કિલોના ભાવે વેચી પણ ખરીદનારે 40 રૂપિયા ઓછા આપ્યા, તો કેટલા ટકા નફો અથવા ખોટ ગઈ હશે ? 0.33 % ખોટ 2% નફો 1.33 % નફો 0.33 % નફો 0.33 % ખોટ 2% નફો 1.33 % નફો 0.33 % નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયું પક્ષી સાપને મારીને ખાઈ જાય છે ? ચામાચીડિયું મોર સમડી ગીધ ચામાચીડિયું મોર સમડી ગીધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'ધીરજથી સારું કામ થાય' એવો અર્થ આપતી ન હોય એવી કહેવત કઈ છે ? ધીરજનાં ફળ મીઠાં ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર વિના સહકાર નહિ ઉદ્ધાર ઉતાવળે આંબા ન પાકે ધીરજનાં ફળ મીઠાં ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર વિના સહકાર નહિ ઉદ્ધાર ઉતાવળે આંબા ન પાકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP