Talati Practice MCQ Part - 9 'આગગાડી' અને 'ધરાગુર્જરી' નાટયકૃતિઓના લેખકનું નામ જણાવો. ક. મા. મુન્શી ધનસુખલાલ મહેતા જયંતી દલાલ ચં. ચી. મહેતા ક. મા. મુન્શી ધનસુખલાલ મહેતા જયંતી દલાલ ચં. ચી. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 Identifty correct spelling : Comittee Committee None of these Commitee Comittee Committee None of these Commitee ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 600 રૂપિયાના ભાવે 20 કિલો કેરી ખરીદી, જેમાંથી 2 કિલો કેરી સડી જતાં ફેંકી દીધી. બાકીની કેરી 34 રૂપિયે 1 કિલોના ભાવે વેચી પણ ખરીદનારે 40 રૂપિયા ઓછા આપ્યા, તો કેટલા ટકા નફો અથવા ખોટ ગઈ હશે ? 0.33 % નફો 2% નફો 1.33 % નફો 0.33 % ખોટ 0.33 % નફો 2% નફો 1.33 % નફો 0.33 % ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયું પક્ષી સાપને મારીને ખાઈ જાય છે ? મોર ચામાચીડિયું ગીધ સમડી મોર ચામાચીડિયું ગીધ સમડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'ધીરજથી સારું કામ થાય' એવો અર્થ આપતી ન હોય એવી કહેવત કઈ છે ? ધીરજનાં ફળ મીઠાં ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર ઉતાવળે આંબા ન પાકે વિના સહકાર નહિ ઉદ્ધાર ધીરજનાં ફળ મીઠાં ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર ઉતાવળે આંબા ન પાકે વિના સહકાર નહિ ઉદ્ધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP