Talati Practice MCQ Part - 9 ગુજરાતમાં શ્રીકૃષ્ણએ કઈ નગરી વસાવી હતી ? ગોકુળ વૃંદાવન દ્વારકા મથુરા ગોકુળ વૃંદાવન દ્વારકા મથુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કબડ્ડીમાં પ્રત્યેક ટુકડીમાં કેટલા ખેલાડીઓ હોય છે ? 12 15 14 10 12 15 14 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ખનિજ તેલના કુદરતી વાયુમાં મુખ્ય ઘટક તરીકે શું હોય છે ? મીથેન એમોનિયા ઈથેઈન નાઈટ્રોજન મીથેન એમોનિયા ઈથેઈન નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક વસ્તુના વેચાાવેરામાં 3% વધારો થતાં તેની કિંમતમાં રૂ. 96નો વધારો થતો હોય તો વસ્તુની કિંમત ___ થાય. રૂ. 3,170 રૂ. 3,200 રૂ. 3,300 રૂ. 3,000 રૂ. 3,170 રૂ. 3,200 રૂ. 3,300 રૂ. 3,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન"નો નારો ભારતમાં કોણે આપ્યો ? શ્રી લાલબહાદુર શાસ્ત્રી શ્રી અટલ બિહારી વાજપેયી શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ શ્રી રાજીવ ગાંધી શ્રી લાલબહાદુર શાસ્ત્રી શ્રી અટલ બિહારી વાજપેયી શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ શ્રી રાજીવ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP