સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
'લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણું પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ?

દલિપ રાજા
કાલિદાસ
કૌટિલ્ય
કે.બી. સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
માલ ખરીદી અંગેના નાણાં ચૂકવણીનું વાઉચિંગ ___ ના આધારે થવું જોઈએ.

વેપારી સાથેના પત્ર વ્યવહાર
લેણદારોના પત્રક
ખાતાવહી
રોકડ મેમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
આંતરિક તપાસ શાના માટે હોય છે ?

આપેલ પૈકી એકપણ નહીં
ઓડિટની પ્રક્રિયામાં મદદરૂપ થવા
છેતરપિંડી દગાને શોધવા માટે
છેતરપિંડી દગાને રોકવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP