પર્યાવરણ (The environment) વિશ્વ આર્દ્રભૂમિ દિવસનું આયોજન ક્યારે થાય છે ? 16 સપ્ટેમ્બર 2 ફેબ્રુઆરી 22 માર્ચ 5 જૂન 16 સપ્ટેમ્બર 2 ફેબ્રુઆરી 22 માર્ચ 5 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) 2016ના કિગાલી સુધારા અનુસાર, સદીના અંત સુધીમાં વિશ્વ ___ સુધી વૈશ્વિક ગરમાવો (Global warming) ટાળી શકે છે. O.25° C 2° C O.5° C 1° C O.25° C 2° C O.5° C 1° C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) પૃથ્વી અને પર્યાવરણ (ખાસ કરીને સજીવ અને નિર્જીવ દ્રવ્ય) વચ્ચે તત્વોનું પરિભ્રમણ કરતા કુદરતી ચક્રને ___ કહે છે. જૈવિક ચક્ર બાયો ઓર્ગેનિક ચક્ર ભૂજૈવરાસાયણિક ચક્ર રાસાયણિક ચક્ર જૈવિક ચક્ર બાયો ઓર્ગેનિક ચક્ર ભૂજૈવરાસાયણિક ચક્ર રાસાયણિક ચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ગુજરાતના પર્યાવરણ જાગૃતિ માટેની સંસ્થા - પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર (CEE) ક્યા આવેલી છે ? જુનાગઢ કચ્છ અમદાવાદ વલસાડ જુનાગઢ કચ્છ અમદાવાદ વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) રોજગાર કચેરીઓ ઉપર રાજ્યકક્ષાએ સીધું નિયંત્રણ નાયબ નિયામકશ્રી (તાલીમ) અધિક નિયામકશ્રી નિયામકશ્રી રોજગાર અને તાલીમ નાયબ નિયામકશ્રી (રોજગાર) નાયબ નિયામકશ્રી (તાલીમ) અધિક નિયામકશ્રી નિયામકશ્રી રોજગાર અને તાલીમ નાયબ નિયામકશ્રી (રોજગાર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) કેલ્વિન ચક્ર શું છે ? આપેલ પૈકી એક પણ નહીં પૃથ્વી પર સમગ્ર ઉષ્માના વહનનું ચક્ર ખોરાકના પાચનનું ચક્ર હરિતકણ ધરાવતી વનસ્પતિમાં સૂર્યપ્રકાશના શોષણ બાદ પ્રકાશની ગેરહાજરીમાં થતી પ્રક્રિયાનું ચક્ર આપેલ પૈકી એક પણ નહીં પૃથ્વી પર સમગ્ર ઉષ્માના વહનનું ચક્ર ખોરાકના પાચનનું ચક્ર હરિતકણ ધરાવતી વનસ્પતિમાં સૂર્યપ્રકાશના શોષણ બાદ પ્રકાશની ગેરહાજરીમાં થતી પ્રક્રિયાનું ચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP