GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
લેખક-સાહિત્યકાર ગુણવંત શાહની કૃતિ જણાવો.

ડિમલાઇટ
વિચારોના વૃંદાવનમાં
પગલાં તળાવમાં
માનવતાની યાત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા જાહેર કરાયેલ નવો ગરીબીનો આંક કયા નામે ઓળખાય છે ?

માનવ વિકાસ સૂચકાંક
બહુપરીમાણીય ગરીબી
સામાજિક ગરીબીનો સૂચકાંક
માનવ ગરીબી સૂચકાંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ટૂંકાગાળામાં પેઢી નુકસાન વેઠીને પણ ઉત્પાદન ચાલુ રાખશે જો ___ થાય.

સરેરાશ અસ્થિર ખર્ચ ઘટતો હોય
સરેરાશ આવક ઘટતી હોય
સરેરાશ આવક < સરેરાશ અસ્થિર ખર્ચ
સરેરાશ આવક = સરેરાશ અસ્થિર ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP