GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
અભિલેખ અદાલત કોને કહેવાય ?

જેને પોતાના તિરસ્કાર બદલ શિક્ષા કરવાની સત્તા હોય છે.
જેનું રેકોર્ડ પૂરાવાકીય મૂલ્ય ધરાવતું હોય.
જેની કાયદેસરતા સામે વાંધો ન લઈ શકાય.
આપેલ તમામ શરતો લાગુ પડે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
આગ અને દરિયાઈ વીમાના ધંધામાં વીમા એજન્ટને વધુમાં વધુ...

20 % કમિશન આપી શકાય
10 % કમિશન આપી શકાય
15 % કમિશન આપી શકાય
25 % કમિશન આપી શકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
સામાન્ય રીતે પેઢીનું વિસર્જન થાય ત્યારે નીચેના ક્રમમાં રકમ ચૂકવવામાં આવે છે.

વિસર્જન ખર્ચ, ભાગીદારોની લોન, બહારની વ્યક્તિના દેવાં, ભાગીદારોની મૂડી
વિસર્જન ખર્ચ, બહારની વ્યક્તિના દેવાં, ભાગીદારોની લોન, ભાગીદારોની મૂડી
વિસર્જન ખર્ચ, બહારની વ્યક્તિના દેવાં, ભાગીદારોની મૂડી, ભાગીદારોની લોન
વિસર્જન ખર્ચ, ભાગીદારોની મૂડી, ભાગીદારોની લોન, બહારની વ્યક્તિના દેવાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP