GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
એજન્સીનો ___ અંત આવે છે.

પ્રિન્સિપાલ અથવા એજન્ટ મૃત્યુ પામે તો
એજન્ટ દ્વારા એજન્સીના વ્યવસાયનો ત્યાગ કરીને
સત્તાને રદ કરવાના સિદ્ધાંત દ્વારા
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.
ઈશ્વર દ્વારા વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવાય છે.

ઈશ્ચર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે.
ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવું.
ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે.
ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP