Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'પરમેશ્વર' શબ્દનો સમાસ ઓળખાવો.

દ્વંદ્વ સમાસ
કર્મધારય સમાસ
તત્પુરુષ સમાસ
બહુવ્રીહી સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહો છે ?

ધીરા ભગત
બાલમુકુંદ દવે
મણિશંકર ભટ્ટ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP