બાયોલોજી (Biology)
રાણી જીજામાતા પ્રાણીઉદ્યાન ક્યાં આવેલું છે ?

મુંબઈ
ચેન્નાઈ
અમદાવાદ
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે.....

સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે.
આપેલ તમામ
નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે.
સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ રસારોહણનો માર્ગ જાળવે છે કારણ કે,

પાણીની ઊંચી સંલગ્નતા
પાણીની ઊંચી વિશિષ્ટ ઉષ્મા
પાણીની વધુ ઘનતા
પાણીની વધુ સ્નિગ્ધતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
1980માં કોના સંશોધનને લીધે ઉદ્વિકાસને પરિણામે RNA શબ્દ વપરાયો ?

બધા જ કોષોમાં RNA જોવા મળતા નથી તેથી
વાઈરસમાં રહેલા RNA જનીન દ્રવ્યને લીધે
m-RNA, t-RNA, r-RNA ના પ્રોટીન સંશ્લેષણમાં મહત્વને લીધે
RNA ના ઉત્સેચકીય ગુણધર્મને લીધે

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP