સામાન્ય વિજ્ઞાન (General Science)
કઠોળને ફણગાવવાના કયા લાભો છે ?

વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે.
ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે.
ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારતના વાતાવરણમાં મિથેન ગેસનો મુખ્ય સ્ત્રોત કયો છે ?

ફળ બગીચાઓ
ઘઉંના ખેતરો
શેરડીના ખેતરો
ડાંગરની ક્યારીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે રાસાયણિક તત્ત્વ અને તેના શોધકની જોડ આપી છે તે પૈકી કઈ સાચી નથી ?

સિલિકોન - જોન્સ બર્ઝેલિયસ
નાઈટ્રોજન - ડેનિયલ રૂથરફોર્ડ
મેંગેનીઝ - જોહન ગ્હાન
ટાઈટેનિયમ - સર હમ્ફ્રી ડેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP