Talati Practice MCQ Part - 3
‘મહેરામણના મોતી’ કોની કૃતિ છે ?

ભોળાભાઈ પટેલ
દિગીશ મહેતા
ન્હાનાલાલ
રાજેન્દ્ર શુકલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘એકડા વગરના મીંડા’ કોની કૃતિ છે ?

ધીરો ભગત
વિનોદ ભટ્ટ
દિનકર જોષી
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વનસ્પતિ દ્વારા ખોરાક બનાવવાની ક્રિયાને શું કહે છે ?

રસાકર્ષણ
પ્રકાશસંશ્લેષણ
આપેલ પૈકી એક પણ નહીં
શ્વસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જો વ્યાજ દર 6 મહિને ઉમેરાતું હોય તો રૂા. 5000નું 16 ટકાના વ્યાજના દરે 1½ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે ?

1196
1299
1399
1995

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
આપેલ શબ્દો પૈકી સાચી જોડણી વાળો શબ્દ કયો છે ?

મીજબાનિ
મિજબાની
મીજબાની
મિજબાનિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP