Talati Practice MCQ Part - 3
‘મહેરામણના મોતી’ કોની કૃતિ છે ?

ન્હાનાલાલ
દિગીશ મહેતા
રાજેન્દ્ર શુકલા
ભોળાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
હાઇકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ રીટની સત્તા બંધારણના ક્યા અનુચ્છેદ મુજબ છે ?

અનુચ્છેદ 154
અનુચ્છેદ 226
અનુચ્છેદ 32
અનુચ્છેદ 201

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ઝફરખાન’ કોના સૂબો હતા ?

અલાઉદ્દીન ખિલજી
તાતારખાન
ગ્યાસુદી તઘલક
નાસુદ્દીન મહંમદ તઘલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘બંદીઘર’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

દલપતરામ
રાવજી પટેલ
કાકા કાલેલકર
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP