Talati Practice MCQ Part - 3
પાષાણયુગના ગુફાચિત્રમાં કયા આલેખનો જોવા મળે છે ?

રમકડાં
શિકાર
પશુ-પંખી
નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પ્રસિદ્ધ અભિનેતા શ્રી કાદરખાનનું નિધન થયું છે, તેમનો જન્મ કયા થયો હતો ?

કાબુલ
લખનૌ
હૈદરાબાદ
કરાંચી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જો દૂધ અને પાણીના 20 લિટરના મિશ્રણમાં 2% પાણી હોય તો, એ મિશ્રણમાં કેટલું દૂધ ઉમેરવાથી બનતા નવા મિશ્રણમાં 1% પાણી હોય ?

19.8 લી.
40 લી.
20 લી.
10 લી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP