Talati Practice MCQ Part - 4
"અમાસના તારા" કૃતિ કયા સાહિત્યકારની છે ?

ક.મુનશી
ચં.ચી. મહેતા
કિશનસિહ ચાવડા
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી ક્યાં સમાસ એકપદપ્રધાન નથી ?

દ્વંદ્વ
કર્મધારય
ઉપપદ
મધ્યમપદલોપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP