Talati Practice MCQ Part - 4
"અમાસના તારા" કૃતિ કયા સાહિત્યકારની છે ?

ક.મુનશી
ચં.ચી. મહેતા
કિશનસિહ ચાવડા
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગાંધીજીને ‘બાપુ’નું બિરુદ કયા સત્યાગ્રહથી મળ્યું ?

ખેડા
ચંપારણ
ધરાસણા
બારડોલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કઈ યોજના મીઠા ઝેર જેવી ગણવામાં આવતી હતી ?

સહાયકારી યોજના
આપેલ તમામ
ખાલસા નીતિ
ભાગલા પાડો અને રાજ કરોની નીતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP