Talati Practice MCQ Part - 4
"અમાસના તારા" કૃતિ કયા સાહિત્યકારની છે ?

રઘુવીર ચૌધરી
ક.મુનશી
કિશનસિહ ચાવડા
ચં.ચી. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
INC 1921 અમદાવાદ અધિવેશનના કાર્યકારી અધ્યક્ષ કોણ હતું ?

હકીમ અજમલ ખા
સુરેન્દ્રનાથ બેનરજી
બાલગંગાધર ટિળક
રાસબિહારી ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જિલ્લાની તમામ અદાલતોના વડા ન્યાયધીશ તરીકે કોણ હોય છે ?

તાલુકા અદાલતના ન્યાયાધીશ
ફોજદારી અદાલતના ન્યાયાધીશ
વડી અદાલતના ન્યાયાધીશ
જિલ્લાની દીવાની અદાલતના મુખ્ય ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
WBCS ના અધ્યક્ષ કોણ બનું છે ?

રાજેશ શુક્લ
રાજેન્દ્ર પ્રસાદ
સની વર્ગીસ
અંચલ ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP