Talati Practice MCQ Part - 4
"અમાસના તારા" કૃતિ કયા સાહિત્યકારની છે ?

ક.મુનશી
રઘુવીર ચૌધરી
ચં.ચી. મહેતા
કિશનસિહ ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
WBCS ના અધ્યક્ષ કોણ બનું છે ?

રાજેશ શુક્લ
રાજેન્દ્ર પ્રસાદ
સની વર્ગીસ
અંચલ ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
વેદાન્ત કોને કહેવામાં આવે છે ?

બ્રાહણગ્રંથને
આરણ્યકને
વેદને
ઉપનીષદને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક વ્યક્તિ એક હારમાં ડાબી બાજુથી 7મો અને જમણી બાજુથી 13મો છે તો કુલ કેટલા વ્યક્તિ હારમાં હશે?

16
17
18
19

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભાલકાતીર્થ સ્થળ ક્યાં જીલ્લામાં આવેલું છે ?

જૂનાગઢ
અમરેલી
દેવભૂમિ દ્વારકા
ગીર – સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP