Talati Practice MCQ Part - 5
GNFC ની સ્થાપના ક્યાં મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન થઈ હતી ?

ધનશ્યામભાઈ ઓઝા
બળવંતરાય મહેતા
અમરસિંહ ચૌધરી
માધવસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“અગાઉ કદી ન થયું હોય તેવું" - આ પંક્તિમાં કયો અલંકાર છે ?

અનન્ય
અનંત
અનુજ
અપૂર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી કયા વિષયનો સમાવેશ સંઘયાદીમાં કરવામાં આવ્યો છે ?

ખેતીવાડી
રેલવે
જંગલ
આરોગ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP