Talati Practice MCQ Part - 5
અજિતનાથનું જૈન દેરાસર ક્યા જીલ્લામાં આવેલું છે ?

બારડો
રાજપીપળા
ઈડર
તારંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કોહિનૂર હીરો અને મયુરાસન ઈરાન કોણ લઈ ગયું હતું ?

આપેલ પૈકી એક પણ નહીં
મુહમદ શાહ
ફરુખ શિયાર
નાદિર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘મહોબતને માંડવે’, ‘મધ્યાહ્ન’ કૃતિઓ કયા કવિની છે ?

ઉમાશંકર જોશી
કરશનદાસ માણેક
ઝીણાભાઈ દેસાઈ
ત્રિભુવનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નંબર થીઅરીની શોધ કોણે કરી હતી ?

ડૉ. હોમીભાભા
ડૉ. વિક્રમ સારાભાઇ
શ્રીનિવાસ રામાનુજન
ડૉ. હરગોવિંદ ખુરાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતનો સર્વશ્રેષ્ઠ નૌકા સેનાપતિ મલેક આયાઝ સુલતાન કોના સમયમાં નૌકા સેનાપતિ હતો ?

મુઝફ્ફરશાહ
મહંમદ બેગડો
બહાદુર શાહ
મહમૂદ ગઝનવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP