Talati Practice MCQ Part - 6
અમીબા ___ ક્રિયા દ્વારા ખોરાક ગ્રહણ કરે છે.

ઉત્સર્જન
અંતઃગ્રહણ
રસ સંકોચન
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ધ્વનિશોષક પડદામાં કયા ખનીજનો ઉપયોગ થાય છે ?

અબરખ
અકીક
ડોલોમાઈટ
ફ્લોરસ્પાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રાજ્યના અપરાધીઓ સંદર્ભે રાજ્યપાલ કયા અનુચ્છેદ અંતર્ગત અપરાધિઓની સજા માફ કરી શકે છે ?

અનુ. 161
અનુ. 162
અનુ. 164
અનુ. 163

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયુ આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય છે ?

વહેમ અંધશ્રદ્ધા
દહેજપ્રથા
અસ્પૃશ્યતા
બાળમજૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP