પુરસ્કાર (Awards) નીચે આપેલા વિધાનો પૈકી સાચું વિધાન પસંદ કરો. પુલિત્ઝર પ્રાઈઝ પત્રકારત્વ ક્ષેત્રમાં આપવામાં આવે છે. કલિંગ એવોર્ડ ગણિતશાસ્ત્ર માટે આપવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં બોર્લોગ એવોર્ડ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપવામાં આવે છે. પુલિત્ઝર પ્રાઈઝ પત્રકારત્વ ક્ષેત્રમાં આપવામાં આવે છે. કલિંગ એવોર્ડ ગણિતશાસ્ત્ર માટે આપવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં બોર્લોગ એવોર્ડ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) મેગ્સેસે એવોર્ડ મેળવનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો. પાંડુરંગ આઠવલે ઈલાબેન ભટ્ટ ત્રિભુવનદાસ પટેલ ભાઈલાલભાઈ પટેલ પાંડુરંગ આઠવલે ઈલાબેન ભટ્ટ ત્રિભુવનદાસ પટેલ ભાઈલાલભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ? પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ કવિ નર્મદ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) 2016નો જ્ઞાનપીઠ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે ? મહાશ્વેતા દેવી રઘુવીર ચૌધરી નિરેન્દ્રનાથ ચક્રબોર્તી શંખ ઘોષ મહાશ્વેતા દેવી રઘુવીર ચૌધરી નિરેન્દ્રનાથ ચક્રબોર્તી શંખ ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) મધર ટેરેસાને કયા વર્ષમાં નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું ? 1979 1972 1980 1977 1979 1972 1980 1977 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) સમાજસેવા, સાહિત્ય, કલા, વિજ્ઞાન ક્ષેત્રે આગવું અને વિશિષ્ટ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા સૌથી વધુ સન્માનીય 'ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સૌ પ્રથમ મરણોતર 'ભારત રત્ન' એવોર્ડ કયા મહાનુભાવને આપવામાં આવ્યો ? જવાહરલાલ નહેરુ ગોવિંદ વલ્લભ પંત લાલ બહાદુર શાસ્ત્રી રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુ ગોવિંદ વલ્લભ પંત લાલ બહાદુર શાસ્ત્રી રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP