પુરસ્કાર (Awards) નીચે આપેલા વિધાનો પૈકી સાચું વિધાન પસંદ કરો. પુલિત્ઝર પ્રાઈઝ પત્રકારત્વ ક્ષેત્રમાં આપવામાં આવે છે. બોર્લોગ એવોર્ડ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં કલિંગ એવોર્ડ ગણિતશાસ્ત્ર માટે આપવામાં આવે છે. પુલિત્ઝર પ્રાઈઝ પત્રકારત્વ ક્ષેત્રમાં આપવામાં આવે છે. બોર્લોગ એવોર્ડ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં કલિંગ એવોર્ડ ગણિતશાસ્ત્ર માટે આપવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વિજ્ઞાનક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ? જ્ઞાનપીઠ એવોર્ડ ધન્વંતરી એવોર્ડ આર્યભટ્ટ એવોર્ડ ફાળકે એવોર્ડ જ્ઞાનપીઠ એવોર્ડ ધન્વંતરી એવોર્ડ આર્યભટ્ટ એવોર્ડ ફાળકે એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત સરકાર દ્વારા લલિતકલા ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ? શ્રી રવિશંકર રાવલ એવોર્ડ શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કોને ભારત રત્ન મળેલ નથી ? અટલ બિહારી વાજપેયી ડૉ.સી.એન.આર.રાવ કપિલદેવ લતા મંગેશકર અટલ બિહારી વાજપેયી ડૉ.સી.એન.આર.રાવ કપિલદેવ લતા મંગેશકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરામ સુવર્ણચંદ્રક' સૌપ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ? કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ અવિનાશ વ્યાસ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ અવિનાશ વ્યાસ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) અર્જુન એવોર્ડ પ્રાપ્ત કર્યો હોય તેવા પ્રથમ જીમ્નાસ્ટ કોણ હતા ? બલરામ મોન્ટુ દેવનાથ શ્યામ લાલ વિકાસ પાંડે બલરામ મોન્ટુ દેવનાથ શ્યામ લાલ વિકાસ પાંડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP