Talati Practice MCQ Part - 6
યોગ્ય જોડકાં જોડો :
મેળાનું નામ
a. ભવનાથનો મેળો
b. નકળંગનો મેળો (કોળિયાક)
c. માધવપુરનો મેળો
d. મોઢેરાનો મેળો
મેળાની તિથિ
1. શ્રાવણ વદ અમાસ
2. મહાવદ નોમથી બારસ
3. ભાદરવા વદ અમાસ
4. ચૈત્ર સુદ નોમથી તેરસ

c-1, d-2, a-3, b-4
d-1, a-2, b-3, c-4
b-1, c-2, d-3, a-4
a-1, b-2, c-3, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કંપની સરકારે કયા કયા પ્રાંતોમાં 'રૈયતવારી પદ્ધતિ' દાખલ કરેલી ?

મુંબઈ, આસામ અને મદ્રાસ
પંજાબ, સિંધ અને બલૂચિસ્તાન
મુંબઈ, પંજાબ અને ઉત્તર પ્રાંત
બંગાળ, બિહાર અને ઓડીશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘પ્રેમતીર્થ’ પુસ્તકના લેખક કોણ છે ?

સ્વામી અપૂર્વમુની
સલમાન ખાન
નરેન્દ્ર મોદી
સ્વામી જ્ઞાનવત્સલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અર્ધ સહસ્ત્રલિંગ તળાવ તરીકે કયુ તળાવ જાણીતું છે ?

ચંદ્રાસર તળાવ
મુનસર તળાવ
સહસ્રલિંગ સરોવર
મલાવ તળાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP