Talati Practice MCQ Part - 6 યોગ્ય જોડકાં જોડો :મેળાનું નામa. ભવનાથનો મેળોb. નકળંગનો મેળો (કોળિયાક) c. માધવપુરનો મેળો d. મોઢેરાનો મેળો મેળાની તિથિ 1. શ્રાવણ વદ અમાસ 2. મહાવદ નોમથી બારસ 3. ભાદરવા વદ અમાસ 4. ચૈત્ર સુદ નોમથી તેરસ a-1, b-2, c-3, d-4 d-1, a-2, b-3, c-4 b-1, c-2, d-3, a-4 c-1, d-2, a-3, b-4 a-1, b-2, c-3, d-4 d-1, a-2, b-3, c-4 b-1, c-2, d-3, a-4 c-1, d-2, a-3, b-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 8 ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદના ભદ્ર ખાતે થયેલ ગોળીબાર સમયે અમદાવાદના કલેક્ટર કોણ હતા ? અનિલકુમાર પટેલ લલિત આર. દલાલ ગોરધનદાસ વી.ગજ્જર હરિલાલ એમ. સુથાર અનિલકુમાર પટેલ લલિત આર. દલાલ ગોરધનદાસ વી.ગજ્જર હરિલાલ એમ. સુથાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 'બાળકો જમીને શાળાએ ગયા'.- લીટી દોરેલ શબ્દનો કૃદંત ઓળખાવો. વર્તમાન કૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત વર્તમાન કૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક જ વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર કેટલો હોય ? 1/π πr² π 2πr 1/π πr² π 2πr ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મહાગુજરાત આંદોલનના શહીદ સ્મારકના શાંત સભાગૃહ માટે ગુજરાતના વિવિધ સ્થળોએથી કુલ કેટલી ટુકડીઓએ ભાગ લીધો હતો ? 176 136 226 256 176 136 226 256 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક નળાકાર પાયાનું ક્ષેત્રફળ 616 સેમી² છે, તો નળાકારના પાયાની ત્રિજ્યા ___ સે.મી. છે. 14 21 7 1.4 14 21 7 1.4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP