GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ખરાબ ગુણવત્તાવાળો માલ સ્વીકારવાની સંભાવના એ...

આપેલ પૈકી એક પણ નહીં
ગ્રાહકનું જોખમ
OC વક્ર
ઉત્પાદકનું જોખમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

આરોહિણી, આરબ્ધ, આશાવરી, આવરણ
આશાવરી, આવરણ, આરોહિણી, આરબ્ધ
આરબ્ધ, આરોહિણી, આવરણ, આશાવરી
આવરણ, આશાવરી, આરબ્ધ, આરોહિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP