Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
IPC બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

પ્રકરણ – 18 શરીર સંબંધી ગુનાઓનું છે.
પ્રકરણ - 17 મિલકત વિરુદ્ધના ગુનાઓનું છે.
પ્રકરણ – 9 રાજ્ય સેવક સંબંધી ગુનાઓનું છે.
પ્રકરણ – 15 ધર્મ સંબંધી ગુનાઓનું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
જ્યારે ભારતને 1947માં આઝાદી મળેલ ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ?

સ્ટેનલી બોલ્ડવીન
ક્લિમેન્ટ એટલી
એન્થની ઈડન
વિન્સ્ટન ચર્ચિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP