Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
‘સરસ્વતી ચંદ્ર’ નવલકથા કોણે લખેલી છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ગુણવંત શાહ
આનંદશંકર ધ્રુવ
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
બાર જ્યોર્તિલીંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોર્તિલીંગ નીચે પૈકી ક્યાં છે ?

પાલીતાણા
વિજયનગર
પાવાગઢ
સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?

પંચમહાલ – જાંબુઘોડા અભ્યારણ
ડાંગ – પૂર્ણા અભ્યારણ
મહેસાણા - થોળ અભ્યારણ
મહીસાગર - રતન મહાલ અભ્યારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP