Talati Practice MCQ Part - 8 જો L એ M અને Aનો ભાઈ છે. B એ Mની માતા છે અને C એ Lના પિતા છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું ન હોઈ શકે ? A એ Lનો પિતા છે. L એ Bનો દીકરો છે. M એ Aનો ભાઈ છે. B અને C પતિ-પત્ની છે. A એ Lનો પિતા છે. L એ Bનો દીકરો છે. M એ Aનો ભાઈ છે. B અને C પતિ-પત્ની છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ? મુખ્ય ચૂંટણી અધિકારી લોકસભાના સભાપતિ એટર્ની જનરલ ભારતના મુખ્ય ન્યાયાધીશ મુખ્ય ચૂંટણી અધિકારી લોકસભાના સભાપતિ એટર્ની જનરલ ભારતના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચે આપેલ વાક્યનો સાચો વિકલ્પ શોધો : હું કવિતા લખું છું. મારાથી કવિતા લખાય છે. કવિતા કવિથી લખાશે. મારી પાસે કવિતા લખાવે છે. મારી વડે કવિતા લખાશે. મારાથી કવિતા લખાય છે. કવિતા કવિથી લખાશે. મારી પાસે કવિતા લખાવે છે. મારી વડે કવિતા લખાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 'Embezzle' means: Misappropriate balance clear remunerable Misappropriate balance clear remunerable ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 Fill in the blank : Then we pondered over ___ we should go next. what their while whither what their while whither ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વનરાજ ચાવડાએ પાટણની સ્થાપના ક્યારે કરી હતી ? વિ.સં.808 વિ.સં.802 વિ.સં.810 વિ.સં.813 વિ.સં.808 વિ.સં.802 વિ.સં.810 વિ.સં.813 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP