Talati Practice MCQ Part - 6
અલપ-ઝલપ આત્મકથા કયા સાહિત્યકારની છે ?

ઉમાશંકર જોશી
બાલમુકુંદ દવે
પન્નાલાલ પટેલ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અમુક રકમ 7 વર્ષ માટે સાદા વ્યાજે મૂકતાં 84% જેટલી વધી જાય છે તો વાર્ષિક વ્યાજનો દર કેટલો હશે ?

18%
12%
24%
6%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કહેવતનો અર્થ લખો : તેલ જોવી તેલની ધાર જોવી

કાર્ય સમજી વિચારીને કરવું
તેલની ધાર પ્રમાણે કામ કરવું
તેલ જોયા પછી તેલની ધાર જોવી
કાર્ય ઝડપથી પૂરું કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
“સહસ્ત્ર શત ઘોડલા અગમ પ્રાંતથી નીકળ્યાં, અફાટ જલધિ પરે અદમ પાણીપંથા ચડ્યા’’ - કયા છંદનું ઉદાહરણ છે ?

મનહર
પૃથ્વી
મંદાક્રાન્તા
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP