કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ ક્યારે મનાવાય છે ?

15 સપ્ટેમ્બર
12 સપ્ટેમ્બર
14 સપ્ટેમ્બર
13 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વેપા૨ી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ રૂપિયા 900 માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથી એ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?

1.1% નુકસાન
4% નફો
કોઈ નફો કે નુકસાન ન થાય
4% નુકસાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ખેલ મહાકુંભની દોડ સ્પર્ધામાં A ખેલાડી, B ખેલાડીને 10 મીટરથી હરાવી શકે છે અને B ખેલાડી તે દોડ સ્પર્ધામાં જ C ખેલાડીને 10 મીટરથી હરાવી શકે છે તો A ખેલાડી, C ખેલાડીને કેટલા મીટરથી હરાવી શકે ?

19
8
11
27

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બ્રિટિશ સરકારે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ તરીકે 15 ડિસેમ્બર, 1885ના રોજ કોની નિમણૂંક કરી હતી ?

શેઠ રણછોડલાલ છોટાલાલ
સરદાર પટેલ
શેઠ હકમચંદ વાલચંદ
શેઠ ચીમનલાલ ગીરધરલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP