સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે આપેલાં વિધાનો પૈકી કયું વિધાન સાચું છે ? જો પૂરતો નફો હોય તો જ એસેસીના અંગત ખર્ચા ધંધાની આવક સામે મજરે મળી શકે. નવા પ્લાન્ટ અને મશીનરીની ગોઠવણી અંગે એન્જિનિયરને ચૂકવેલ પગાર મજરે મળે મળે તેવો ધંધાકીય ખર્ચ ગણાય. ધંધાકીય હેતુ માટે લોન મેળવવા અંગે ચુકવેલ કમિશન મૂડી પ્રકૃતિનો ખર્ચ હોવાથી મજરે મળે એવો ખર્ચ ગણાય નહીં નિષ્ક્રિય ભાગીદારને ચૂકવેલ બોનસ પેઢીનો મજરે મળે તેવો ખર્ચ ગણાય નહીં જો પૂરતો નફો હોય તો જ એસેસીના અંગત ખર્ચા ધંધાની આવક સામે મજરે મળી શકે. નવા પ્લાન્ટ અને મશીનરીની ગોઠવણી અંગે એન્જિનિયરને ચૂકવેલ પગાર મજરે મળે મળે તેવો ધંધાકીય ખર્ચ ગણાય. ધંધાકીય હેતુ માટે લોન મેળવવા અંગે ચુકવેલ કમિશન મૂડી પ્રકૃતિનો ખર્ચ હોવાથી મજરે મળે એવો ખર્ચ ગણાય નહીં નિષ્ક્રિય ભાગીદારને ચૂકવેલ બોનસ પેઢીનો મજરે મળે તેવો ખર્ચ ગણાય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પ્લાન્ટ અને યંત્રોની તા.1-4-2016 ના રોજની ચોપડે કિંમત ₹ 90,000 હતી. આ પૈકીનું 22,500ની ચોપડે કિંમતનું યંત્ર તા.1-7-2016 ના રોજ ₹ 25,000માં વેચ્યું હતું. તા. 1-9-2016 અને તા.1-1-2017 ના રોજ ₹ 20,009 અને ₹ 40,000ના નવા યંત્રો ખરીદ્યા હતાં. ઘસારાનો દર 15%નો છે.આકારણી વર્ષ 2017-18 માટે પ્લાન્ટ અને મશીનરી પર મજરે મળવાપાત્ર વધારો કેટલો ગણાય. ₹ 15,750 ₹ 18,750 ₹ 14,469 ₹ 19,125 ₹ 15,750 ₹ 18,750 ₹ 14,469 ₹ 19,125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે આપેલી આવકો પૈકીની કઈ આવક ધંધાની આવકના શીર્ષક હેઠળ ગણાતી નથી ? જમીન-મકાનની ખરીદ વેચાણ કરનારને મકાન ભાડે આપવાથી થતી આવક ફર્નિચરના વેપારી દ્વારા ફર્નિચર ભાડે આપવાથી થતી આવક ઝવેરાતના વેપારી દ્વારા ઝવેરાત ભાડે આપવાથી થતી આવક આપેલ પૈકી એક પણ નહીં જમીન-મકાનની ખરીદ વેચાણ કરનારને મકાન ભાડે આપવાથી થતી આવક ફર્નિચરના વેપારી દ્વારા ફર્નિચર ભાડે આપવાથી થતી આવક ઝવેરાતના વેપારી દ્વારા ઝવેરાત ભાડે આપવાથી થતી આવક આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધા કે વ્યવસાયની આવકના સંદર્ભમાં નીચે જણાવેલ ખર્ચાઓ પૈકી કયો ખર્ચ મજરે મળવાપાત્ર નથી. વેચાણવેરો સેવાકર આપેલ પૈકી એક પણ નહીં આવકવેરો વેચાણવેરો સેવાકર આપેલ પૈકી એક પણ નહીં આવકવેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધાની કરપાત્ર આવકની ગણતરી વખતે આખર સ્ટોકના ઓછા મૂલ્યાંકન અંગે શી અસર નોંધવામાં આવશે ? આપેલ પૈકી એક પણ નહીં તફાવતની રકમ ચોખ્ખા નફામાંથી બાદ કરવી. તફાવતની રકમ ચોખ્ખા નફામા ઉમેરવી કોઈ અસર દર્શાવવાની જરૂરી નથી. આપેલ પૈકી એક પણ નહીં તફાવતની રકમ ચોખ્ખા નફામાંથી બાદ કરવી. તફાવતની રકમ ચોખ્ખા નફામા ઉમેરવી કોઈ અસર દર્શાવવાની જરૂરી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP