પુરસ્કાર (Awards)
ડાહ્યાભાઈ શાસ્ત્રીને 2016માં નીચેના પૈકી કયા ક્ષેત્રે પ્રદાન કરવા બદલ પદ્મશ્રીનું પારિતોષિક એનાયત કરવામાં આવેલ ?

પત્રકારત્વ
સાહિત્ય અને શિક્ષણ
સર્જરી
ન્યૂરોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
અર્જુન એવોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી અને હાલમાં એવોર્ડમાં કેટલી રકમ આપવામાં આવે છે ?

1981 અને રૂ. 2,00,000
1961 અને રૂ. 5,00,000
1971 અને રૂ. 1,00,000
1961 અને રૂ. 7,50,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નોબલ પ્રાઈઝ (Nobel prize) મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ?

સી. વી. રમન
રવીન્દ્રનાથ ટાગોર
અમર્ત્ય સેન
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP