પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કયા ક્ષેત્રમાં યોગદાન માટેનું નોબેલ પ્રાઈઝ આપવામાં આવતું નથી ?

સાહિત્ય
શરીર વિજ્ઞાન અને ચિકિત્સા વિજ્ઞાન
અર્થશાસ્ત્ર
રમત ગમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગંગાબા યાજ્ઞીક પુરસ્કાર કઈ બાબત માટે એનાયત કરવામાં આવે છે ?

આરોગ્ય ક્ષેત્રે ખાસ પ્રદાન
સાહિત્ય ક્ષેત્રે ખાસ પ્રદાન
ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રદાન
સમાજસેવા માટે પારંપારિક જ્ઞાનનો ઉપયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
2016નો જ્ઞાનપીઠ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે ?

રઘુવીર ચૌધરી
શંખ ઘોષ
મહાશ્વેતા દેવી
નિરેન્દ્રનાથ ચક્રબોર્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
કયા ભારતીય પત્રકારને ઈટરનેશનલ પ્રેસ ફ્રીડમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?

પ્રણવ રોય
સંજયા બારૂ
પુનિત ટંડન
માલિની સુબ્રમણીયમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP